પોસ્ટ્સ

ડિસેમ્બર, 2020 માંથી પોસ્ટ્સ બતાવી રહ્યું છે

What is your Attitude ? 🤔😀

છબી
                જય શ્રી કૃષ્ણ મિત્રો , attitude ( એટલે કે તમે કેવું વર્તો છો ) . આપના જીવની સૌથી મહત્વની વાતો માંથી આ એક છે . પણ દોડ-ભાગ વાળા જીવન માં આપણે આ મહત્વની વાતને ભૂલી જઈએ છીએ અથવા આપણે આ વાતને એટલું મહત્વ નથી આપતા . " what is your attitude ? " આ પ્રશ્ન નો તમારી પાસે જાગૃત ( consciously ) જવાબ છે ? શું તમારો attitude સારો છે કે ખરાબ ? શું તમને ખબર છે કે કયો attitude સારો છે ને કયો ખરાબ ? તો આજ ના આ બ્લોગમાં આપણે આ વિશેય ઉપર જ ચર્ચા કરીશું . જેથી તમારો આવવા વાળો વર્ષ /(👈 અથવા ) દિવસ ગયા વર્ષ / દિવસ કરતા સારો જાય !                    શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ ) (1) તમારો attitude એ વિશ્વને જોવાની તમારી બારી છે :     જેફ કેલર જે ' Attitude is everything ' પુસ્તકના લેખક અને એક ' મોટીવેશનલ વક્તા ( motivational speaker ) છે . તેમનું કહેવાનું છે કે તમારો attitude એ વિશ્વને જોવાની તમારી બારી છે . પણ કેવી રીતે ?     જેફ કેલર આ વાતને સમજાવવા માટે એક ઉદાહરણ પણ આપે છે : બપોરે સારા નાસ્માતો કરવા માટે પોતાના નજીકના કોફી કેફે માં જાય છે . ત્યાં તે એ

ગીતા જ્યંતી ... 🙏🙏

છબી
     શ્રીમદ્દ ભગવદ ગીતા                                       તો આજ ક્રિસમસ છે . કોઈ કહેશે " મેરી ક્રિસમસ " , કોઈ કહેશે " હેપી ક્રિસમસ " . પણ આજ ( 25 - 12 - 2020 ) ' ગીતા જ્યંતી ' પણ છે . પણ કોઈ આની વિશે વાત જ નથી કરતું . તમારા ઘરના સભ્યોથી પૂછો , શુ તેમને ખબર છે ? કે આજ ગીતા જ્યંતી છે !                   હિન્દૂ ધર્મમાં શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ રાખવા માટે ગીતા જ્યંતી મનાવવામાં આવે છે . પણ આ તહેવારનું મહત્વ ઓછું થાય છે .                       આપણે બીજા ધર્મના તેહવારો ને મહત્વ આપીએ છેએ તો ગીતા જ્યંતી ને શા માટે નહીં ?                     તો પ્રશ્ન એ છે કે આજ આપણે શું કરી શકીએ છીએ ?                    તો આજથી જ ગીતા વાંચવાનું શરૂ કરી લો . અને આ તહેવારનું મહત્વ જાળવી રાખો .    And yes ,                    જય શ્રી કૃષ્ણ                    Thank you .

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

છબી
         જાય શ્રી કૃષ્ણ મિત્રો , તો આજે આપણે આગર વાત કરીશું ભવિષયની. કે કઈ કઈ આજની આપણી ભૂલો છે જેનાથી ભવિષ્ય ખતરામાં આવી શકે છે. ( part - 1 )  (👈 અહીં ક્લિક કરીતો અને global warming વિશે જાણો.) તો આ part 2 જેમાં આપણે ચર્ચા કરીશુ  Nuclear Waste વિશે.       શું તમને ખબર છે ? (  પરમાર રોનક દ્વારા રચાયેલ ) ● Nuclear waste ●      ◆ nuclear waste કેવી રીતે થાય છે અને તેની અસરો :            Nuclear Fission reaction માં કામ આવતી લાકડીઓ જેને uranium Road કહેવાય છે( જેનો ફોટો આ ફકરની નીચે છે ). જેની અંદર એટલી તાકત છે કે તે લગભગ 6-7 વર્ષ  સુધી આપણે વિજળી આપે. પણ સમય જતાં આની આ તાકાત ખત્મ થઈ જાય છે. પછી આ લાકડીને nuclear reactor ( જેની અંદર તે લાકડી હોય છે ) માંથી બારે નીકળી દેવામાં આવે છે , તેથી તે લાકડી અને તે nuclear reactorની અંદરની બધી વસ્તુઓ nuclear waste બની જાય છે. એટલે કે તે  nuclear wasteની નજીક જો કોઈ વ્યક્તિ કે વસ્તુ હશે તો તે પણ  nuclear powarનો શિકાર બની જશે...                  તેેથી આ  Nuclear Waste ને એવી જગ્યા જોસે કે જ્યાં કોઈ વ્યક્તિ ન જઈ શકે . પણ આ લાકડી   લગભગ 20 થી 30,000 વ