ગીતા જ્યંતી ... 🙏🙏

     શ્રીમદ્દ ભગવદ ગીતા 

                   

                 તો આજ ક્રિસમસ છે . કોઈ કહેશે " મેરી ક્રિસમસ " , કોઈ કહેશે " હેપી ક્રિસમસ " . પણ આજ ( 25 - 12 - 2020 ) ' ગીતા જ્યંતી ' પણ છે . પણ કોઈ આની વિશે વાત જ નથી કરતું . તમારા ઘરના સભ્યોથી પૂછો , શુ તેમને ખબર છે ? કે આજ ગીતા જ્યંતી છે !

                  હિન્દૂ ધર્મમાં શ્રીમદ ભગવત ગીતાનું મહત્વ રાખવા માટે ગીતા જ્યંતી મનાવવામાં આવે છે . પણ આ તહેવારનું મહત્વ ઓછું થાય છે .  

                    આપણે બીજા ધર્મના તેહવારો ને મહત્વ આપીએ છેએ તો ગીતા જ્યંતી ને શા માટે નહીં ? 

                   તો પ્રશ્ન એ છે કે આજ આપણે શું કરી શકીએ છીએ ? 

                  તો આજથી જ ગીતા વાંચવાનું શરૂ કરી લો . અને આ તહેવારનું મહત્વ જાળવી રાખો . 

  And yes , 


                  જય શ્રી કૃષ્ણ 

                 Thank you .

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

શું છે આપણું ભવિષ્ય ..?🤔😱 ( Part - 2 Nuclear Waste )

આજનો રોલ મોડલ (Role Model) - ELON MUSK

પ્રશ્નો પૂછો અને genius બનો.